2 દિવસ પછી નવરાત્રી ચાલુ થઇ રહી છે પણ આ વખતે આપણા ગરબા પ્રેમી લોકોને ગરબા રમવા તો મળવાના નથી અને એના લીધા બધા જ લોકો દુઃખી છે...
પણ શું તમને ખબર છે કે નવરાત્રીની 9 રાતોં નું ગરબા સિવાય પણ ઘણું મહત્વ છે???
અમે ઘણા લોકોને આના વિષે પૂછ્યું અને એ લોકો ના પાડી કે એમને નથી ખબર..
તો તમારા માટે ખાસ અમે નવરાત્રીના 9 દિવસ દરરોજ રાત્રે 9 વાગે લાવી રહ્યા છીએ સુરતના પ્રખ્યાત પંડિત શ્રી હિથનાથભાઈ ઝા, જે તમને સમજાવશે માતાના 9 સ્વરૂપોનું મહત્વ
તો જોડાયેલા રહો અમારી સાથે આ નવરાત્રી...
#ShaligramGroup #TPOH #Kinaro #Navratri #NineNights #KnowledgeSharing #KnowThe9MataSwaroop #Superpower #StoriesOf9Mata #JoinUs
2 દિવસ પછી નવરાત્રી ચાલુ થઇ રહી છે પણ આ વખતે આપણા ગરબા પ્રેમી લોકોને ગરબા રમવા તો મળવાના નથી અને એના લીધા બધા જ લોકો દુઃખી છે... પણ શું તમને ખબર છે કે નવરાત્રીની 9 રાતોં નું ગરબા સિવાય પણ ઘણું મહત્વ છે??? અમે ઘણા લોકોને આના વિષે પૂછ્યું અને એ લોકો ના પાડી કે એમને નથી ખબર.. તો તમારા માટે ખાસ અમે નવરાત્રીના 9 દિવસ દરરોજ રાત્રે 9 વાગે લાવી રહ્યા છીએ સુરતના પ્રખ્યાત પંડિત શ્રી હિથનાથભાઈ ઝા, જે તમને સમજાવશે માતાના 9 સ્વરૂપોનું મહત્વ તો જોડાયેલા રહો અમારી સાથે આ નવરાત્રી... #ShaligramGroup #TPOH #Kinaro #Navratri #NineNights #KnowledgeSharing #KnowThe9MataSwaroop #Superpower #StoriesOf9Mata #JoinUs
Oct 15, 2020